પૂજા સમયે પટ્ટો-વૉલેટ કેમ ઉતારવું પડે? સાચું ધાર્મિક રહસ્ય જાણો

ingujarati
0

ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે પૂજા કરતી વખતે પટ્ટો, વૉલેટ અથવા ચામડાની વસ્તુ કેમ ન રાખવી? હિંદુ ધર્મમાં પૂજા માત્ર વિધિ નથી પરંતુ શરીર, મન અને પર્યાવરણની પવિત્રતા સાથે જોડાયેલી આધ્યાત્મિક પ્રક્રિયા છે. એટલે જ puja rules in hinduism મુજબ કેટલાક પદાર્થો સાત્વિક અને કેટલાક અસાત્વિક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી તે પવિત્ર ગણાય છે, પરંતુ જીવ નીકળી જાય પછી શરીર અશુદ્ધ બને છે અને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પશુના મૃત્યુ પછી તેની ચામડીમાંથી બનાવેલી વસ્તુઓ પટ્ટો, વૉલેટ, જૂતા વગેરે  અશુદ્ધ ગણાય છે, તેથી puja ma leather kem nathi pahervu તે ધાર્મિક રીતે સમજાવવામાં આવ્યું છે.


puja-ma-leather-kem-nathi-pahervu


પૂજામાં શુદ્ધતા નું મહત્વ | Puja ma shuddhata nu mahatva

હિંદુ પરંપરામાં પૂજા પહેલાં શુદ્ધિકરણ કરવાની પ્રથા છે. પુષ્પ અને સામગ્રીને મંત્ર દ્વારા પવિત્ર કરવામાં આવે છે,
“અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતોऽપિ વા, યઃ સ્મરેત પુન્ડરીકાક્ષં સ બાહ્યાભ્યંતરઃ શુચિઃ”
આ મંત્ર દર્શાવે છે કે puja ma shuddhata nu mahatva ખૂબ ઊંચું છે. માન્યતા મુજબ અશુદ્ધ પદાર્થો નકારાત્મક ઊર્જા પેદા કરે છે જ્યારે પૂજામાં સાત્વિક અને સકારાત્મક ઊર્જા જરૂરી હોય છે. તેથી hindu dharm ma shuddh vastu kyaare upyog karvi એ નિયમોમાં ચામડાની વસ્તુઓ દૂર રાખવાનું કહેવામાં આવ્યું છે.

Puja ma leather kem nathi pahervu – Hindu puja rules in Gujarati


ઘર માં પૂજા કેવી રીતે કરવી | Ghar ma puja kem karvi

પૂજા કરતી વખતે ભક્તોએ સ્વચ્છ વસ્ત્ર પહેરવા, હાથ-મુખ ધોવા, આચમન કરવું અને મન-શરીર શુદ્ધ રાખવું જોઈએ. આ નિયમો ghar ma puja kem karvi માટે ખૂબ મહત્વના માનવામાં આવે છે. જ્યારે આપણે પૂજામાં બેસીએ છીએ ત્યારે આપણા આસપાસનું વાતાવરણ પણ સાત્વિક રહે તે જરૂરી છે. તેથી ચામડાની વસ્તુઓ દૂર રાખવી, પવિત્ર વસ્ત્ર ધારણ કરવું અને ધ્યાનપૂર્વક પૂજા કરવી એ પરંપરાગત માર્ગદર્શિકા છે.


પૂજામાં શું ન કરવું | Puja ma shu na karvu

અંતમાં, પૂજા માત્ર ભગવાનને યાદ કરવાની ક્રિયા નથી પરંતુ આંતરિક શુદ્ધિનો માર્ગ છે. આથી puja ma shu na karvu તેમાં ચામડાની વસ્તુઓ ન પહેરવી એ ધાર્મિક પરંપરા તેમજ આધ્યાત્મિક વિજ્ઞાન બંને મુજબ યોગ્ય માનવામાં આવે છે.


મહાશિવરાત્રી 2026: વ્રત, પૂજા વિધિ, મહત્વ અને ગુજરાતના પ્રસિદ્ધ શિવ મંદિરો

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top